Ayushman Card New Rules: આયુષ્માન કાર્ડને લઈને સરકારનો મહત્વનો નિર્ણય
- Ayushman Card New Rules: આજના સમયમાં આયુષ્માન કાર્ડ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે આયુષ્માન કાર્ડના માધ્યમથી તમે મોટી સર્જરી કરી શકો છો આ સિવાય વધારે પડતા ઈલાજના ખર્ચાથી પણ બચી શકો છો આયુષ્માન કાર્ડ ધારકને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ઈલાજ તેમજ સર્જરી જેવા મોંઘા દાટ ઈલાજ માટે આયુષ્માન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ હાલમાં જ સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંગે મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા નિયમો બહાર પાડવામાં આવે છે આ નિયમો તમામ લોકોને જેમની પાસે આયુષ્માન કાર્ડ છે તેમને લાગુ પડે છે આજના આર્ટીકલમાં મેં તમને આયુષ્માન કાર્ડ ના નવા નિયમ તેમજ સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંગે કરવામાં આવેલા મહત્વના ફેરફાર વિશે વિગતવાર માહિતી આપી છે
Ayushman Bharat Latest Update: આયુષ્માન કાર્ડના નવા નિયમ અંગે માહિતી
- હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં બિનજરૂરી ની-રિપ્લેસમેન્ટ સર્જરી ઉપર અંકુશ લાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે આયુષ્માન કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે આપ સૌને જણાવી દઈએ પંચાંગ વર્ષથી ઓછી ઉંમરના લોકો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને માત્ર સરકારી હોસ્પિટલમાં જ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી શકે એટલે કે ઘુટણની સમસ્યાનો ઇલાજ કરાવી શકે.
- આયુષ્માન કાર્ડ ધારકને ઘણીવાર ખોટા ભ્રમમાં નાખીને ડોક્ટરો સરકાર પાસે બિલ બનાવી પૈસા કમાવાનું ધતિંગ ચલાવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાનગી હોસ્પિટલમાં ઘણા ડોક્ટરો બિનજરૂરી સર્જરીઓ તેમજ અન્ય મોંઘા રિપોર્ટો કરાવીને સરકાર પાસે બિલ મૂકતા હોય છે અને પૈસા કમાવાનું સાધન સમજતા હોય છે જેથી દર્દીઓના આરોગ્ય સાથે ખીલવાડ ન થાય અને દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે Ayushman Card New Rules અંગે નીચે અન્ય મહત્વની માહિતી આપી છે
આયુષ્માન કાર્ડના નવા નિયમનું કારણ જાણો : Ayushman Card New Rules
- મીડિયા રિપોર્ટનું માન્ય તો રાજ્યમાં ની રિપ્લેસમેન્ટ કરાવનાર દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે જેમાં એક રિસર્ચમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ૨૦ ટકા દર્દીઓ 55 વર્ષથી ઓછી ઉંમરના હોવાનું જાણવા મળ્યું છે આ આંકડાઓ સરકારને ખાનગી હોસ્પિટલમાં સંભવિત બિનજરૂરી સરજીઓ અંગે ચિંતા કરવા મજબૂર કર્યા છે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ની-રિપ્લેસમેન્ટ સર્જરી ખાનગી હોસ્પિટલોમાં નહીં પરંતુ સરકારી હોસ્પિટલમાં કોઈપણ જાતના ખર્ચ વિના એટલે કે વિનામૂલ્ય કરવામાં આવશે
આયુષ્માન કાર્ડના નવા નિયમથી ફાયદો: Ayushman Card New Rules
- નવા નિયમથી ઘણો બધો ફાયદો થશે આયુષ્માન કાર્ડ ધારકને સારો એવો ફાયદો થશે સૌને જણાવી દઈએ કે સરકારી હોસ્પિટલોમાં ની રિપ્લેસમેન્ટ સર્જરીનો ખર્ચ ખાનગી હોસ્પિટલોની સરખામણી ખૂબ જ ઓછો થતો હોય છે તેવો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને સારવાર નો ખર્ચ બચાવી શકે છે વધુમાં જણાવી દઈએ તો વરિષ્ઠ નાગરિકો માટે 55 વર્ષથી વધુ ઉંમરના લોકો આયુષ્માન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલો માં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે હજુ પણ સ્વતંત્ર છે તેવો ઈલાજ કરાવી શકે છે પરંતુ 55 વર્ષથી નીચેના યુવાનો માટે હવે ખાનગી હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ કરાવી શકશે
મહત્વપૂર્ણ લિંક |
💥સત્તાવાર વેબસાઇટ લીંક | 💥લિંક મુકેલ નથી |
what up | |
teligram | |
what up chenal join now |
મારા વિશે જાણો |
- હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.
0 ટિપ્પણીઓ